ડિહાઈડ્રેશન

ડિહાઈડ્રેશન એટલે નિર્જલીકરણ . 

શરીરમાં પાણીની કમીના લક્ષણ .

આવુ ના થાય તેટલા માટે નીચેના ઉપાયો ને ખાસ ધ્યાનમાં રાખવા જોઇએ ઃ

પાણી વધારે પીવો. ઓછામાં ઓછા દિવસભરમાં 8-10 ગ્લાસ. ઓછું પાણી પીનારને કબજીયાત તથા અન્ય સમસ્યા થઈ શકે છે.

પાણી પીવું એ પગ માટે ખૂબ ફાયદાકારક છે, કેમ કે તે પાણીના ભરાવા (Water Retaintion)ને ઘટાડે છે.

 સવારે ઉઠતા જ 1 ગ્લાસ તાંબાના લોટાનું હુંફાળું પાણી પીવો. રાતના સૂતા સમયે એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુ નાખીને પીવો.

બની શકે તો દિવસ દરમ્યાન દર કલાકે પાણી પીવો.

[ સ્તોત્ર ઃ દિવ્ય ભાસ્કર ]