જૂન 29 2013 ડિહાઈડ્રેશન ડિહાઈડ્રેશન એટલે નિર્જલીકરણ . શરીરમાં પાણીની કમીના લક્ષણ . આવુ ના થાય તેટલા માટે નીચેના ઉપાયો ને ખાસ ધ્યાનમાં રાખવા જોઇએ ઃ પાણી વધારે પીવો. ઓછામાં ઓછા દિવસભરમાં 8-10 ગ્લાસ. ઓછું પાણી પીનારને કબજીયાત તથા અન્ય સમસ્યા થઈ શકે છે. પાણી પીવું એ પગ માટે ખૂબ ફાયદાકારક છે, કેમ કે તે પાણીના ભરાવા (Water Retaintion)ને ઘટાડે છે. સવારે ઉઠતા જ 1 ગ્લાસ તાંબાના લોટાનું હુંફાળું પાણી પીવો. રાતના સૂતા સમયે એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુ નાખીને પીવો. બની શકે તો દિવસ દરમ્યાન દર કલાકે પાણી પીવો. [ સ્તોત્ર ઃ દિવ્ય ભાસ્કર ] તમારા મિત્રોને વહેંચોઃEmailPrintFacebookTwitterLike Loading... Related